GJ-18 ખાતે ગુજરાત રોહિત સમાજનું મહાસંમેલન આવતી કાલે યોજાવા તડામાર તૈયારી,

Spread the love

સંતશ્રી રોહીદાસ સેવા સમાજ (ગુજરાત)GJ-18 ના ઉપક્રમે તા.૨૫.૦૯.૨૨ રવિવારના રોજ ય્ત્ન-૧૮ ખાતેના રામકથા મેદાન (સેક્ટર-૧૧)નું મહાસંમેલન યોજાવા જઇ રહ્યું છે, ત્યારે સમાજના પ્રમુખ ડાહ્યાભાઇ બી. પરમાર, રોહીત મહાસંમેલનના અધ્યક્ષ ગૌતમભાઇ આર. પરમાર સુનીલ રાઠોડથી લઇને આખી ટીમ સંમેલનને સફળ બનાવવા રાતદિવસ મહેનત કરી રહી છે, ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર આટલું મોટું આયોજન સાથે સંમેલન યોજાવા જઇ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ ગણપતલાલ જી. ચાવડા (ઓગણ) મુખ્ય મહેમાન શ્રીમતી મનીષાબેન વકીલ, મંત્રી આત્મારામ પરમાર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ડો. સી.જે.ચાવડા, સાંસદ ધારાસભ્યોથી લઇને મહાનુભાવો પધારવાના છે.
ઉલ્લેખનીય છે, કે ભરતીમાં આવેલા અનેક નવયુવાનો જેમાંકોઇ નાતજાતના ભેદભાવ વગર જમવાની, રહેવાની, પરીક્ષામાં સ્થળ સુધી પહોંચાડવાનું જે ઉમદાકાર્ય કર્યં હતું. તે શરાહનીય હતું. ન્ઇડ્ઢ પરીક્ષામાં અનેક ગરીબ વિદ્યાર્થીઓ માટે રોહીદાસ સેવા સમાજ આર્શીવાદરૂપ બન્યું હતું. ત્યારે અનેક સંતોના આર્શીવાદથી આવતી કાલે રવિવારે આ સંમેલન યોજાવા જઇ રહ્યં છે, ત્યારે અનેક સંતો પણ પધારવાના છે, ત્યારે રવિવારના રોજ સંમેલનમાં જે સંખ્યા, અને કાર્યકરો ટીશર્ટ સાથે દેખાશે તે ગુજરાતમાં સૌથી મોટું પ્રથમ સંમેલન હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com