ભાજપ દ્વારા રાજપૂત સમાજને વિધાનસભાની ટિકિટ ને લઈને કમલમ ખાતે આવતીકાલે રેલી નહીં રેલો પહોંચે તેવી શક્યતા

Spread the love

ગુજરાતમાં ચૂંટણીઓની જાહેરાત બાદ મોટાભાગે ટિકિટોની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાત અને GJ-18 જિલ્લામાં રાજપૂત સમાજને વિધાનસભાની ટિકિટમાં ક્યાંય સ્થાન ન મળતા આવતીકાલે તારીખ 15/ 11/ 12 મંગળવારના રોજ GJ-18 ખાતેના સેક્ટર 12 ખાતે રાજપુત સમાજના યુવાનો ભેગા થઈને ભાજપ કમલમ કાર્યાલય ખાતે રાજપુત સમાજને ટિકિટ ફાળવણીમાં થયેલ અન્ય સંદર્ભે રજૂઆત કરવા રેલી નહીં મોટો રેલો ભેગો થાય તેવી શક્યતા સૂત્રો દ્વારા જાણવા મળી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *