PM મોદી અને ગોડસેની એક જ વિચારધારાઃ રાહુલ ગાંધી

Spread the love

Image result for rahul gandhi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના મત વિસ્તાર વાયનાડમાં પીએમ નરેન્દ્ર મોદી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસે અને પીએમ મોદીની વિચારધારા એક જ છે. બસ પીએમ મોદીમાં એવુ કહેવાની હિંમત નથી કે મને ગોડસેની વિચારધારામાં વિશ્વાસ છે. તેમણે કહ્યુ હતુ કે, ભારતના લોકોને હવે પોતે ભારતીય છે તે સાબિત કરવાનો વારો આવ્યો છે. નરેન્દ્ર મોદી કોણ છે કે તે લોકોની નાગરિકતા સાબિત કરી રહ્યા છે.. આ લાઈસન્સ તેમને કોણે આપ્યુ મને ખબર છે કે હું ભારતીય છું અને મારે તેની સાબિતી આપવાની કોઈ જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, જ્યારે પણ પીએમ મોદીને રોજગાર અને નોકરીઓ અંગે સવાલ કરવામાં આવે છે ત્યારે તે બીજી જગ્યાએ વાત વાળી લે છે. સીએએ અને એનઆરસીથી લોકોને નોકરીઓ નહી મળે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, બીજા દેશો કહી રહ્યા છે કે, ભારત રસ્તો ભટકી ગયુ છે. ભારત બીજા દેશોને કેવી રીતે પોતાના લોકો સાથે વ્યવહાર કરવો તે એક સમયે બતાવતુ હતુ. આજે લોકો કહે છે કે, ભારત પોતે જ પોતાનીસાથે લડાઈ લડી રહ્યુ છે. ભારતમાં મહિલાઓ સાથે રેપ થઈ રહ્યા છે. બેકારી ટોચ પર છે અને ઈકોનોમી ભાંગી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com