અમદાવાદ જિલ્લા તથા તાલુકા કક્ષાએ ફરિયાદોના નિરાકરણ માટે ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાશે

Spread the love

21 મી એ તાલુકાની મામલતદાર કચેરી અને 22 મી એ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાશે

અમદાવાદ

અધિક નિવાસી નાયબ કલેકટરે યાદીમાં જણાવ્યું છે કે લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આ મહિનાની તા.૨૨/૧૨/૨૦૨૨ ગુરુવારના રોજ કલેક્ટર કચેરી, જિલ્લા સેવાસદન, સુભાષ બ્રિજ સર્કલ, જુના વાડજ, અમદાવાદ ખાતે યોજાશે. તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૧/૧૨/૨૦૨૨ બુધવારના રોજ સંબંધિત તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં યોજાશે. અરજદારોએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તેમના પ્રશ્નો/ફરિયાદો તા.૨૦/૧૨/૨૦૨૨ સુધીમાં કલેક્ટર કચેરી અમદાવાદ તથા તાલુકા કક્ષાના કાર્યક્રમ માટે તા.૧૯/૧૨/૨૦૨૨ સુધીમાં સંબંધિત મામલતદાર કચેરીમાં મોકલી આપવા જેથી તેનો સમાવેશ જિલ્લા/તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com