ઊંધિયું અમીરો ખાય, ગરીબો માટે જલિયાણ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય GJ-18 ખાતેઆપ્યું

Spread the love

રામે દીઠો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય, એ જ સાચો જીવડો, ત્યારે GJ-18 ખાતે પ્રભુદાસ ઠક્કર પરિવાર દ્વારા તેમના વારસદાર એવા પુત્ર શૈલેષ ઠક્કર, જીગ્નેશ ઠક્કર, મિત્રો દ્વારા દરેક સેક્ટરમાં ગરીબ રહીશો ને ઊંધિયાનો વિતરણ વિનામૂલ્ય કરવામાં આવ્યું હતું, ત્યારે મોંઘવારીમાં ગરીબો માટે ઊંધિયું પણ સપનું બનતું જાય છે ત્યારે gj 18 ની ગરીબ પ્રજાએ પણ ઊંધિયા નો સ્વાદ માણ્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *