પ્રાંતિયા વિદ્યામંદિર, પ્રાંતિયા ખાતે ગ્રામ સ્વચ્છતા અને તળાવ સફાઈ કાર્યક્રમ યોજાયો

Spread the love

તા.૨૬/૦૨/૨૦૨૩ ને રવિવારના રોજ સવારે-૮-૦૦ કલાકે પ્રાંતિયા ગામે અને પ્રાંતિયા વિદ્યામંદિરના અને સંત નિરંકારી મિશન સંસ્થા અને ગ્રામ પંચાયતના સહયોગથી પ્રાંતિયા ગામની સફાઈ કાર્યક્રમ અને સફાઈ અંગેના સુત્રોના નાદ સાથે રેલીનું સફળપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમની શરૂઆત શ્રી પ્રાંતિયા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ,શાળા પરિવાર તથા ગ્રામના સરપંચ શ્રી પ્રવિણભાઈ પટેલ તથા પ્રાંતિયા ગ્રામપંચાયતના સભ્યો અને સંત નિરંકારી મિશન સંસ્થાના સભ્યોએ પોતાનો સહયોગ આપ્યો.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાંતિયા ગામના સરપંચ શ્રી પ્રવિણભાઈ પટેલ અને સંત નિરંકારી મિશન સંસ્થાના સભ્યોથી રીબીન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ શાળાના ઇન.આચાર્યશ્રી હર્ષદકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર અને શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com