વસ્ત્રાપુરમાં ઝઘડામાં છુટાહાથની મારામારી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું

Spread the love

Acp ગુરપ્રિતસિંહ અને વસ્ત્રાપુર pi જે.કે ડાંગર

આરોપી પવનકુમાર સોમનપુર્વે

અમદાવાદ

પોલીસ વિભાગનાં Acp ગુરપ્રિતસિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે અભિરામ બિંદેશ્વર પાસવાને સતીષ રામકરણ પાસવાન નાં મરણ નિમિતે આરોપી પવનકુમાર સોમનપુર્વે સામે ફરિયાદ કરી છે.મરણ જનાર સતીષ રામકરણ પાસવાનનો વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ચારકોલ રેસ્ટોરન્ટમાં રસોઇયા તરીકે નોકરી કરે છે અને તા.૦૮/૦૫/૨૦૨૩ ના મોડી રાતના આશરે અઢી વાગ્યાના સુમારે સદર રેસ્ટોરન્ટમાં સાફસફાઇનુ કામ કરતા પવનકુમાર સોમનપુર્વે સુરીએ મેનેજર તરફથી આપવામાં આવેલ કસ્ટમરના ઓર્ડરની ચિઠ્ઠી મરણ જનારને નહી આપી પોતાની પાસે રાખી મુકતા મરણ જનાર તથા પવનકુમાર વચ્ચે બોલાચાલી ઝઘડો તથા છુટા હાથની મારા મારી થતા મારી મારી દરમ્યાન મરણ જનાર નીચે પડી જતા બે ભાન થઇ ગયેલ અને સારવાર માટે સંજીવની હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મરણ જાહેર કરતા મરણ જનાર બાબતે ઇન્કવેસ્ટ પંચનામુ વિગેરેની કાર્યવાહી કરી મરણ જનારની લાશનુ પી.એમ કરાવવામાં આવેલ છે અને આ કામે ફરીયાદ દાખલ કરવા અંગેની આગળની તપાસ તજવીજ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com