નોવેલ કોરોના વાઇરસના પગલે સરકારે 4 IAS ને મોનીટરીંગ કરવા તાત્કાલિક નિંમણૂક

Spread the love

દેશમાં નોવેલ કોરોના વાઇરસ (covid i-19)ના સંક્રમણને નિયંત્રણમાં લેવાના થતાં નિવારાત્મક પગલાઓ બાબતે પ્રદેશિક કક્ષાએ, આયોજન સંકલન તથા “ઇન્ફેકશન ડીસાઈસ કંટ્રોલ” હોસ્પિટલ ઊભી કરવા તેમજ આનુષાગિક  કામગીરી સંદર્ભ ત્વરીત 4 IAS અધિકારીને નિમણૂક કરીને નીચે મુજબ જિલ્લાવાર કામગીરી સોપવામાં આવી છે.

  • પંકજકુમાર, આઈ.એ.એસ. અધિક મુખ્ય સચિવશ્રી. અમદાવાદ અને ગાંધીનગર
  • ડો. વિનોદ આર. રાવ, આઈ.એ.એસ., સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ), શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર., વડોદરા
  • શ્રી એમ.એસ.પટેલ, આઈ.એ.એસ., કમિશ્નરશ્રી, મ્યુનિસિપાલિટી એડમિનીસ્ટ્રેશન, ગાંધીનગર., સુરત
  • ડો. રાહુલ ગુપ્તા, આઈ.એ.એસ., ઉધોગ કમિશ્નરશ્રી, ગાંધીનગર., રાજકોટ અને ભાવનગર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com