૨૦૬ નાયબ મામલતદારોની બદલી, જુઓ યાદી

Spread the love

 

રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા 206 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યનાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દ્વારા અન્ય જીલ્લાઓમાં સ્વ-વિનંતીનાં કિસ્સામાં જીલ્લા ફેરબદલીથી નિમણૂંક મેળવવા માટે કલેક્ટરની રજૂઆત કરી હતી જેના ભાગરૂપે આ બદલીઓ થઈ હોવાનું સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com