પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત

Spread the love

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે સાંજે રાજભવન પધાર્યા હતા.

ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *