ઓઢવના વૈજનાથ મહાદેવ મંદિરમાંથી દાનપેટીની ચોરી

Spread the love

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ વધ્યો છે. જેમાં મંદિરમાંથી બે દાનપેટી ઉઠાવી ગયાનો કિસ્સો સામે આવ્યો છે. ઓઢવના વૈજનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે. જેમાં મંદિરના CCTVમાં ચેક કરતા ચોરી કરતા બે શખ્સ જોવા મળ્યા છે. જેમને મંદિરના પાછળના ભાગે લોક તોડીને પ્રવેશ કર્યો હતો. તેમજ બંને દાનપેટી ચોરીને વાડીમાં લઇ જઇને તોડી હતી. જેમાં અંદાજિત 1.25 લાખની ચોરી કરી શખ્સો ફરાર થયા છે. જો કે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ પોલીસ આ અંગે વધુ ગુનો નોધીને બે શખ્સોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com