પ્રદિપસિંહ વાઘેલા કમલમ પહોંચ્યા..

Spread the love

ગાંધીનગરમાં ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા કમલમ પહોંચ્યા છે. મહામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત કમલમ પહોંચ્યા છે. પ્રદિપસિંહની કમલમમાં પ્રવેશબંધી હોવાનો વાતો પાયાવિહોણી હોવાનું પણ સામે આવ્યું હતું. કમલમ પહોંચી પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.


પ્રદીપસિંહ વાઘેલા ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. તેમણે પાર્ટીને ઊભી કરવા માટે તેમનો ઘણો સમય ફાળવેલો છે. જો કે તાજેતરમાં ભાજપમાં ઘણા બદલાવ થયા છે. વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક મળ્યા બાદ જિલ્લા પ્રમુખો બદલવામાં આવ્યા છે. ભાર્ગવ ભટ્ટનું રાજીનામુ પણ અચાનક લેવામાં આવ્યુ હતુ. ભાર્ગવ ભટ્ટના સમયમાં વડોદરાની ફરિયાદોને આધારભૂત બનાવી રાજીનામુ માગી લેવામાં આવ્યુ હતુ. હજુ પણ તે ખાલી જગ્યામાં નિમણુક કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com