સુરતના બમરોલી વિસ્તારમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું

Spread the love

12 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યું હતું.

સુરતના બમરોલી વિસ્તારમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું.

ગૃહ મંત્રીએ દુકાનો ,ઘર તેમજ લારી પર જઈ તિરંગા લગાવ્યા હતા.

હર્ષ સંઘવીએ સ્થાનિકોને સાથે રાખી દુકાનો તેમજ લારી પર તિરંગા લગાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com