મુખ્યમંત્રી , ગૃહરાજ્ય મંત્રી, શિક્ષણ મંત્રી ,કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ તિરંગા પદ યાત્રામાં જોડાયા

Spread the love

સુરત શહેરમાં મહાનગર પાલિકા દ્વારા તિરંગા પદ યાત્રાનું આયોજન કરાયું હતું . મુખ્યમંત્રી , ગૃહરાજ્ય મંત્રી, શિક્ષણ મંત્રી ,કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ યાત્રામાં જોડાયા હતા . અંદાજિત 10 હજાર જેટલા લોકો જોડાયા હતા . ઉધના બસ સ્ટેશન ખાતેથી રેલી સુરતના વિવિધ વિસ્તારમાં તિરંગા યાત્રા ફરશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com