માનવજાત ને ગાઠીયા ભાવે તો વાનરજાત ને કેમ નહિ

Spread the love

માનવજાત ને ગાઠીયા ભાવે તો વાનરજાત ને કેમ નહિ, સુ ફકત ગાઠીયા માનવજાત માટે છે, અમને પણ ભાવે છે, અત્યારે દાદા માર્કેટમાં અને આખા ગુજરાતમાં હોહા મચાવી છે, દાદાનાં અડફેટે ક્યારે ચડવું નહિ, દાદા પ્રકોપમાન થાય તો ગાભા કાઢી નાખે, પણ ઘણીવાર માનવજાત ભાન ભૂલે , બાકી પૂછડુંએ આખી લંકા ને સળગાવી હતી, ત્યારે એક સંપ્રદાય દાદા ને અડફેટે ચડાવ્યા છે, બાકી દાદા એ દાદા જ કહેવાય, બાપા પછી આવે , ત્યારે શાનમાં સમજી જવાની જરૂર છે, ત્યારે દાદા નું બીજું રૂપ અને તેમના વંશજો જીવતા છે, ગમે તેવાં પાઠ ભણાવો પણ દાદા એ દાદા જ કહેવાય, તીનો લોક કે સ્વામી એમ નથી કીધા , તુમ રક્ષક કાહુ કો ડરના , ભલ ભલા ભૂત પ્રેત ભાગી જાય તેમની ગદાથી, એટલે ગદા પકડે એ પહેલાં સુધરી જાવ, બાકી મંદિરો માં દાન નાંખવા કરતા આ અબોલ જીવને ખવડાવો, દાદા એ પૂછડું હલાવી દીધું છે, અને દાદાની અડફેટે જે ચડ્યા છે, એમના વારા સરું થઈ ગયા છે, હવે ખોલેલી ભક્તિની આવનારા દિવસોમાં ઘણી દુકાનો બંધ થઈ જશે, દુનિયામાં બે દાદા છે, એક ઉપરવાલા અને બીજા કર્મ, અને નિસ્વાર્થ સેવા કરવાવાળા ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com