GJ-18 ખાતે ભાજપ બક્ષીપંચ મોરચો દ્વારા આભાર દર્શન કાર્યક્રમ સે-૧૧ ખાતે તડામાર તૈયારી

Spread the love

રાજ્યમાં વર્ષોથી પોતાના પ્રશ્નોને લઈને ઓબીસી આયોગ સુધી રજૂઆત કર્યા બાદ આખરે મહેનત ફળી ત્યારે સેક્ટર ૧૧ ખાતેના રામકથા મેદાન કહો કે આંબેડકર મેદાન ખાતે સવારે ૯ઃ૩૦ વાગે૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ઓબીસી સમાજનો ટેમ્પો જામે અને મોટી સંખ્યામાં ઓબીસી સમાજના આગેવાનોઊતરી પડે તેવી માહિતી પ્રાપ્ત થયેલ છે.

હાલમાં મોટા મહાનુભાવોથી લઈને પણ નેતા આવવાના છે, તેની માહિતી હાલ પર્યાપ્ત નથી પણ ૧૫ સપ્ટેમ્બર ના રોજ કાર્યક્રમ સવારેયોજવા જઈ રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ઓબીસી સમાજતૂટી પડે તેવી શક્યતા જાેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *