પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બર અંતર્ગત સતત 15 દિવસ વિવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન

Spread the love

કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત પી શાહે વિવિધ પદાધિકારીઓને જવાબદારી સોંપી

અમદાવાદ

ભાજપના કાર્યકર્તા પક્ષના નેતાઓના જન્મદિવસને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી ઉજવતા હોય છે. વિશ્વનેતા- સૌથી લોકપ્રિય જનસેવક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17મી સેપ્ટેમ્બરના રોજ છે, તે અંતર્ગત સતત 15 દિવસ એટલે કે એક પખવાડિયું વિવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોઈ પણ કાર્યક્રમ હોય માઈક્રો લેવલનું પ્લાન ભાજપ કરતુ હોય છે, તે અંતર્ગત કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત પી શાહે વિવિધ પદાધિકારીઓને જવાબદારી સોંપી છે. વડાપ્રધાન નિરોગી રહી દીર્ઘાયુ થઇ “માં ભારતીની” સેવામાં સતત જોતરાયેલા રહે તે માટે માનવ સેવા કરી પરમપિતા પરમાત્મા પ્રભુને પ્રાર્થના કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com