રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ નવી દિલ્હી જવા રવાના થયા

Spread the love

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુજરાતની વિદાય લીધી : રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વતીથી અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુએ વિદાય આપી


ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતની વિદાય લીધી હતી. રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વતીથી તેમના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુએ માનનીય રાષ્ટ્રપતિજીને વિદાય આપી હતી.

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર પધાર્યા હતા. આજે ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશનનું લૉન્ચિંગ અને રાજભવનમાં આયોજિત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કાર્યક્રમમાં ‘આયુષ્યમાન ભવ:’ પહેલ અને સેવા પખવાડિયા મહાઅભિયાનનો શુભારંભ કરાવ્યા પછી બપોરે માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ નવી દિલ્હી જવા રવાના થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com