રાજ્યસભાના સાંસદ  નરહરિ અમીનના હસ્તે અમદાવાદ જિલ્લામાં ઘાયલ વન્યજીવો માટે રેસ્ક્યુવાનનું લોકાર્પણ

Spread the love

અમદાવાદ

સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા વાઇલ્ડ લાઇફ કેર અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ  નરહરિ અમીનના હસ્તે ઘાયલ વન્યજીવો માટે રેસ્ક્યુવાનનું લોકાર્પણનું કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સાંસદ  નરહરિ અમીનની ગ્રાન્ટમાંથી ઘાયલ વન્યજીવો માટે રેસ્ક્યુવાન ફાળવવામાં આવી છે.આ અવસરે કરુણા અભિયાન અંતર્ગત સારી કામગીરી કરેલી સંસ્થાઓ તેમજ એનજીઓને પણ સન્માનિત કરવામાં આવી હતી.આ પ્રસંગે પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલ તેમજ સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com