અંબાજી ખાતે ફિર સે બના મોહન ચેમ્પિયન, મોહનનું વેચાણ ધરખમ, ચીકી નું પાંચ ટકા પણ નહીં

Spread the love

રાજ્યમાં અંબાજી ભાદરવી પૂનમે ગુજરાતમાંથી ઠેક ઠેકાણેથી લોકો ચાલતા અંબાજી જાય છે ત્યારે અંબાજી ખાતે અગાઉ મોહનથાળ વિવાદશપદ બન્યો હતો ,ત્યારે એવું સરકારે નક્કી કરેલ કે બંને વસ્તુ વેચાશે જે યાત્રિકોને યોગ્ય લાગશે તે ખરીદશે ત્યારે સરકારી આંકડામાં સૌથી વધારે મોહનથાળના પ્રસાદનું ધૂમ વેચાણ થયેલ અને ચીકીનું વેચાણ માંડ પાંચ ટકા થયેલ ત્યારે ફીર બન ગયા મોહન અંબાજી કા ચેમ્પિયન, એવું યાત્રિકોમાં સાંભળવા મળ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *