ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર સાત 29 ડિસેમ્બરથી 01 જાન્યુઆરી સુધી  બંધ રહેશે

Spread the love

અમદાવાદ

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનના ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશનો વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ નંબર 7 કિ.મી. (507/37-39) જનતા નગર ઘાટલોડિયા પાસે 29 ડિસેમ્બર 2023 થી 01 જાન્યુઆરી 2024 (કુલ 4 દિવસ) સુધી સમારકામ અને જાળવણી કાર્ય માટે બંધ રહેશે.આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ ચાણક્યપુરી ROB કિમી (506/8-9) અને ઘાટલોડિયા ROB કિમી (508/8-9) થઈને મુસાફરી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com