તલૌદ ટાપુ પર 6.7ની તીવ્રતાનો ભૂકંપ,જાનહાનીના કોઈ વાવડ નથી

Spread the love

ઈન્ડોનેશિયાના તલૌદ ટાપુ પર આજે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપથી જાનહાનીના કોઈ વાવડ નથી.આ અંગેની વિગત મુજબ ઈન્ડોનેશિયાના તલૌદ ટાપુ પર 6.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (એનસીએસ)ના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ 80 કિલોમીટરની ઉંડાઈએ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *