રાયસણના પંચેશ્વર મંદિર ખાતે આવતીકાલે બપોરે ત્રણ વાગે ભવ્ય શોભાયાત્રા, વિગતવાર વાંચો

Spread the love

જીજે 18 ખાતે આવેલા રાયસણ ખાતેના પંચેશ્વર મંદિર ખાતે આવતીકાલે બપોરે 3:00 વાગે ભવ્ય શોભા યાત્રા રાયસણ ગામેથી નીકળશે, ત્યારબાદ સાંજે ભજન તથા રાત્રે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું છે, ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ તારીખ 22 1 24 ના રોજ બપોરે 12:39 મિનિટે અયોધ્યામાં જે સમયે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે તે જ સમયે રાયસણ ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે, ત્યારે રાયસણ ખાતે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે,

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com