રાજ્યના વહીવટી વિભાગમાં મોટાપાયે બદલીનો ઘાણવો , રાજ્યના 50 જેટલા IAS અધિકારીઓની ટ્રાન્સફર કરાઈ

Spread the love

IAS TRANSFER NOTIFICATION DATED.30-01-2024

(PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો)👆👆

રાજયના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આખરે 50 સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ એક ન સ્થળે 3 કે તેનાથી વધુ વર્ષથી ફરજ બજાવતા સનદી સહિતના અધિકારીઓની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેના ભાગરૂપે આ બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે

આ બદલીના હુકમોમાં અનેક શહેરોના કલેક્ટર, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના કલાસ 1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે પૈકી અનેકને સચિવાલયમાં પણ મુકવામાં આવ્યા છે

:જામનગરના કલેકટર બી,એ,શાહ વડોદરાના કલેકટર બન્યા છે જયારે મોરબીના કાલેકટર જીટી પંડ્યા દ્વારકાના કલેકટર બન્યા છે તેમજ રાજકોટના ડીડીઓ દેવ ચૌધરી અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બન્યા છે ડોક્ટર ઓમપ્રકાશ જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે જયારે જીએસ પ્રજાપતિ મોરબીના ડીડીઓ બન્યાછે,રાજકોટના આસિસ્ટંટ કલેકટર દેવહુતિની બનાસકાંઠા પાલનપુર બદલી કરાઈ છે.

 

અનેક શહેરોના કલેક્ટર, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના કલાસ 1 અધિકારીઓની બદલીઃજામનગરના કલેકટર બી,એ,શાહ વડોદરાના કલેકટર બન્યા :મોરબીના કાલેકટર જીટી પંડ્યા દ્વારકાના કલેકટર બન્યા : રાજકોટના ડીડીઓ દેવ ચૌધરી અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બન્યા : ડોક્ટર ઓમપ્રકાશ જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યાઃ જીએસ પ્રજાપતિ મોરબીના ડીડીઓ બન્યા : રાજકોટના આસિસ્ટંટ કલેકટર દેવહુતિની બનાસકાંઠા પાલનપુર બદલી :અનેકને સચિવાલયમાં મુકાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com