મુખ્યમંત્રી ધ્વારા ગાંધી જયંતિ નિમિતે 5 ઓક્ટોમબરથી 31 ડિસેમ્બર સુધી ખાદી માં 20 ટકા વળતરની જાહેરાત

Spread the love

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે

ખાદી નો વ્યાપ જન જન સુધી  વિસ્તરે અને લોકો ખાદી ખરીદી માટે પ્રેરિત થાય જેથી ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા  મેળવતા ગ્રામીણ પરિવારો ના જીવન માં આર્થિક ઉન્નતિ આવે તેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રી એ આ જાહેરાત કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *