અર્જુન મોઢવાડિયા ની ભાજપમાં એન્ટ્રી બાદ કોંગ્રેસના gj ૧૮ ના નગરસેવકને ત્યાં પહોંચ્યા, અર્જુન નું લક્ષ શું ??નગર સેવક નું ઓપરેશન??

Spread the love

ભાજપમાં હાલ જોડાવો જોડાવો નો મેળો ચાલી રહ્યો છે ત્યારે અર્જુન મોઢવાડિયા અમરીશડેર અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે કમલમ કોબા થી અર્જુન મોઢવાડિયા પોતે જીજે 18 કોંગ્રેસના નગરસેવક અંકિત બારોટના નિવાસ્થાને પહોંચ્યા હતા ત્યારે શહેરમાં અફવા બજાર ભારે ગરમ થઈ ગયું છે કે અર્જુન હવે પોતાનું લક્ષ્ય પાર પાડશે કે શું?? ત્યારે નગરસેવક કોંગ્રેસના અંકિત બારોટના નિવાસ્થાને તેમના દાદી ગુજરી ગયેલ જેથી ખબર અંતર પૂછવા ગયા હતા ત્યારે શહેરમાં વાયુવેગે વાદ પ્રસરતા ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે કોંગ્રેસના નેતા અંકિત બારોટ યુવા અને મજબૂત નેતા છે 41 નગર સેવક ભાજપના હોવા છતાં બે કોંગ્રેસની સીટ છતા વિરોધની ફાઈટ સારી આપે છે ત્યારે હાલ અંકિતનો આંક મુલ્લવવો અઘરો છે, પણ અર્જુનભાઈ પધાર્યા એવા સાચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com