20 હજાર સરપંચોને સંબોધવા Pm નરેન્દ્રમોદી ગુજરાત આવે તેવી શક્યતા

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે છે. ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિતે સાબરમતી આશ્રમમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે આ કાર્યક્રમમાં પીએમ મોદી ખાસ ઉપસ્થિત રહેશે. પીએમ મોદી પ્રાર્થનાસભા સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 2જી ઓક્ટોબરે સાબરમતી રિવરફ્રન્ટ પર સરપંચ સંમેલન પણ યોજાશે.

આ સંમેલનમાં 10 હજાર ગુજરાતના અને 10 હજાર બીજા રાજ્યોના સરપંચો હાજર રહેશે, જેઓને પીએમ મોદી સંબોધશે. આ કાર્યક્રમમાં વિદેશથી પણ મહેમાનો આવશે, જેમાં આફ્રિકાના પ્રતિનિધિઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ 2 ઓક્ટોબરે રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલનું પણ ખાત મૂર્હુત પીએમ મોદીના હસ્તે કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com