મુખ્યમંત્રીએ અંબાજી ખાતે RFID કાર્ડવિસ્તરણ, વિના મૂલ્યે બસ સેવાનો પ્રારંભ કરાવ્યો

Spread the love

મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પ્રસિદ્ધ તીર્થ ધામ અંબાજી માં ભાદરવી પૂનમ ના મેળા નો પ્રારંભ કરાવતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના કેટલાક નવતર પહેલ રૂપ યાત્રી સુવિધા કાર્યો નો પણ આરંભ કરાવ્યો હતો.

તેમણે અંબાજી માતા ના દર્શન વિશ્વ ભર ના માં ભક્તો લાઈવ જોઈ શકે  અને મેળો માણી શકે તે હેતુસર  લાઈવ વેબ કાસ્ટીંગ અંબાજી દર્શન આવનારા યાત્રિકો ને અંબાજી ની  માહિતી મળી રહે તે માટે ઓટો મેટેડ એસ એમ એસ હેલપલાઇન સિસ્ટમ મેળામાં ખોવાયેલા બાળકો તેમના માતા પિતા કે વાલી ને સરળતા થી પાછા મળી જાય તે માટે અદ્યતન ટેકનોલોજી ના ઉપયોગ થી બાળકો ને  RFID card વિતરણ અને ચાઈલ્ડ મિસિંગ હેલ્પ લાઈન નો તેમજ વૃદ્ધ દિવ્યાંગ  અશક્ત લોકો માટે  મેળા દરમ્યાન વિના મૂલ્યે બસ સેવા નો પણ આરંભ કરાવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *