બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પવનની ગતિના નિવારણ માટે વાયડક્ટ પર એનેમોમીટર લગાવવા માટે 14 સ્થળોની ઓળખ કરાઈ

Spread the love

પવનની ગતિ 72 કિલોમીટર પ્રતિ કલાક લઈને 130 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોય તો તે મુજબ ટ્રેનની ગતિમાં ફેરફાર

અમદાવાદ

મુંબઈ– અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર દેશના પશ્ચિમ ભાગમાં આવેલા દરિયાકિનારાના પ્રદેશોમાંથી પસાર થશે, જ્યાં પવનની ગતિ ખાસ કરીને અમુક વિસ્તારોમાં કેન્દ્રિત છે. આ જોરદાર પવન વાયડક્ટ પર ટ્રેનની કામગીરીને અસર કરવાની સંભાવના ધરાવે છે.આ ચિંતાના નિવારણ માટે વાયડક્ટ પર એનેમોમીટર લગાવવા માટે 14 સ્થળો (ગુજરાતમાં 9 અને મહારાષ્ટ્ર માં 5) ની ઓળખ કરવામાં આવી છે. આ ઉપકરણ ખાસ કરીને પવનની ગતિ પર નજર રાખશે, જે નદીના પુલો અને પવન (અચાનક અને તીવ્ર પવન)થી ગ્રસ્ત વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરશે.એનેમોમીટર એ આપત્તિ નિરવાણ પધ્ધતિનો એક પ્રકાર છે, જેને 0 થી 360 ડિગ્રી સુધી ફેલાયેલી 0-252 કિલોમીટર પ્રતિ કલાક રેન્જમાં વાસ્તવિક સમયની પવનની ગતિનો ડેટા પૂરો પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.જો પવનની ગતિ 72 કિલોમીટર પ્રતિ કલાક લઈને 130 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોય તો તે મુજબ ટ્રેનની ગતિમાં ફેરફાર કરવામાં આવશે.ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર (ઓસીસી) વિવિધ સ્થળોએ સ્થાપિત એનેમોમીટર મારફતે પવનની ગતિ પર નજર રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com