તૃપ્‍તિબાએ ચોખ્ખું સંભળાવ્યું, રામરાજય આવવાની વાત ભાજપ કરે છે પરંતુ હાલની સ્‍થિતીમાં આવુ દેખાતુ નથી

Spread the love

ક્ષત્રિય સમાજના મહિલા સંકલન સમિતીના તૃપ્‍તિબાએ જણાવ્‍યુ છે કે જો પરસોતમભાઇ રૂપાલાની ટિકીટ રદ કરવામાં નહી આવે તો ક્ષત્રિય સમાજ એવુ માનશે કે રૂપાલાનાં નિવેદનને ભાજપનું પણ સમર્થન છે.

તૃપ્‍તિબાએ વધુમાં કહ્યું કે હવે રામરાજય આવવાની વાત ભાજપ કરે છે પરંતુ હાલની સ્‍થિતીમાં આવુ દેખાતુ નથી.

જો અમારી માંગણી સ્‍વીકારવામાં નહી આવે તો રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિય મહિલાઓ ઉમેદવારી નોંધાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com