ક્ષત્રિય સમાજ દ્વારા કાજલ હિન્દુસ્તાની, રૂપાલા, હેમારામ ચૌધરી વિરુદ્ધ અસારવા ખાતે રેલી નીકળી, જુઓ વિડિયો

Spread the love

આજરોજ અસારવા મેઘાણીનગર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ દર્શાવવા માટેની રેલી આચાર્યજીની બેઠક અસારવા ખાતેથી મોહન સિનેમા સિવિલ રોડ ભોગીલાલ ચાલીના સામે આવેલ રાજપૂત કુળદેવી મંદિર ખાતે પરિપૂર્ણ કરેલ અને રાજપૂત અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજપૂતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર રૂપાલા સાહેબ અને જે ઉચ્ચારણો કરેલ છે તેવી વ્યક્તિઓને ભગવાન માતાજી સદબુદ્ધિ આપે એ માટે બહેનો દ્વારા સમૂહ આરતી કરવામાં આવેલ આ રેલીમાં રાજપૂત ક્ષત્રિય સમાજના અસારવા મેઘાણીનગર વિસ્તારના 400 થી 500 ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *