ખેડૂતહિતરક્ષક રાષ્ટ્રપ્રેમી જીવણભાઈ પટેલના અવસાનથી મુખ્યમંત્રી વિજય રૂપાણી એ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી

Spread the love

ખેડૂતહિતરક્ષક અને રાષ્ટ્રપ્રેમી શ્રી જીવણભાઈ પટેલ એટલે કે શ્રી જીવણદાદાને ખેડૂત હિત માટે ભેખધારી અને પોતાનું જીવન સમર્પિત કરનાર ભારતીય કિસાન સંઘનાં સ્થાપકોમાંના એક શ્રી જીવણદાદાનાં યોગદાનને કિસાન સંઘ, ખેડૂતો, સંઘ પરીવાર ક્ષેત્ર અને ગુજરાત હમેશાં યાદ રાખશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ભારતીય કિસાન સંઘ ના વરિષ્ઠ અગ્રણી અને રાજ્યમાં ખેડૂત તથા ખેતીના હિતનો પાયો નાખનાર ખેડૂત નેતા જીવણ દાદા(જીવણ ભાઈ પટેલ) ના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી સદગત ને શ્રદ્ધાંજલી પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રી એ ગાંધીનગરમાં બલરામ ભવન ખાતે સદગતના પાર્થિવ દેહ ને પુષ્પાંજલિ અર્પણ કરી સદગત ના આત્માની પરમ શાંતિ ની પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com