અમદાવાદને વર્લ્ડ હેરિટેજ દરજ્જો પણ સાચવણી નહીં ! ગીતા મંદિર એસ.ટી સ્ટેન્ડ પાસેની ૨૦૦ વર્ષ જૂની દીવાલ બિલ્ડર ને લાભ અપાવવા માટે મઘ રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડાઈ : શહેઝાદખાન પઠાણ

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી દિવાલ બનાવવામાં આવે તેવી કોંગ્રેસની માંગણી અને આવી હેરિટેજ મિલકતોની જાળવણી કરવી જોઈએ તોડવી જોઈએ નહિ : શહેઝાદ ખાન

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે જેથી શહેરમાં હેરિટેજ મિલકતોની સાચવણી કરવી તે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરજ બને છે અને મિલકતો નાશ ન પામે જ્યારે અમદાવાદ શહેરમાં આસ્ટોડિયા ખાતે આવેલ આશાભીલ ગાર્ડન,ગીતા મંદિર એસ.ટી સ્ટેન્ડ પાસેની ૨૦૦ વર્ષ જૂની દીવાલ બિલ્ડર ને લાભ અપાવવા માટે મઘ રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ શહેરનો હેરિટેજ દરજ્જો ન જાળવતા કોંગ્રેસ પક્ષ  કામગીરીની ઘોર નિંદા કરે છે કે આવી હરકત ફરી ના થાય અને આ દીવાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી બનાવવામાં આવે તેવી કોંગ્રેસ માંગણી કરે છે અને આવી હેરિટેજ મિલકતોની જાળવણી કરવી જોઈએ તોડવી જોઈએ નહિ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com