ખેડૂત પરિવારનો યુવાન કોલકત્તા ખાતે કુચ બિહારમાં શહીદ થતાં વડગામ પંથકમાં શોકનો માહોલ

Spread the love

ગુજરાતના વડગામના ખેડૂત પરિવારના યુવાનની કોલકત્તા ખાતે કુચ બિહારમાં શહીદ થયા. મૂળ બનાસકાંઠાના વડગામના પેપોળ ગામના રહેવાસી શહીદ વીર જવાન BSF બટાલીયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. બનાસકાંઠાના વડગામ પંથકમાં શોકનો માહોલ થયો છે. મુળ બનાસકાંઠાના વડગામના પેપોળ ગામના વતની જે BSFની બટાલિયનમાં કોન્સેટબલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા એવા વીર જવાન અંકિત પ્રજાપતિ શહીદ થયા છે.વીર જવાન શહીદ થતા સમગ્ર પંથકમાં ગમગીની માહોલ છવાઈ ગયો હતો.

શહીદ વીર જવાન અંકિત પ્રજાપતિ ખેડૂત પરિવાર માંથી આવે છે. તેઓ મૂળ બનાસકાંઠાના વડગામના પેપોળ ગામના વતની હતા. શહીદ વીર જવાન અંકિત 2021માં 45 BSF બટાલિયનમાં કોન્સેટબલ તરીકે જોડાયા હતા. આજે 24 વર્ષીય શહીદ વીર જવાન અંકિતનો પાર્થિવ દેહ તેમના વતન પેપોળ ગામે લાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com