ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ, આકાશમાંથી વીજળી પડતા 5 નાં મોત..

Spread the love

અમરેલીના લાઠી તાલુકામાંથી એક મોટા સમાચાર તાજેતરમાં મળી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ છે. ત્યારે આવા સમયે લાઠીના આંબરડી ગામે ખેત મજૂરો પર આકાશમાંથી વીજળી પડી હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

આ દુર્ઘટના ત્યારે થઈ હતી, જ્યારે આ લોકો ખેતરમાંથી કામ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આકાશમાંથી વીજળી પડતાં 5 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે બાકીના 3 લોકો ગભરાઈ જતાં તેમની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com