Gj 18 ની જ્યારે પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી વરસાદ મંડળ ચલાવતા અને અનેક પ્રશ્નોને વાંચા આપનારા તથા જીજે 18 નું ઋણ અને એક વાર ચૂકવનાર અરુણ કાકા ન રહ્યા જે સમાચાર સાંભળતા અનેક લોકોમાં ફાળ પડી હતી જેઓની અનહદ સેવામાં બગીચા રેલવે સ્ટેશન મહાનગરપાલિકા વિકાસથી લઈને જે કામો થયા તેના માટે વર્ષોથી સરાહ અન્ય પ્રયત્નશીલ ના દુઃખદ અવસાન થી ભારે નગરજનોને ખોટ પડી કહી શકાય ત્યારે શ્રી અરુણ હર્ષદ રહે બુચની સદગતની અંતિમયાત્રા તેમના નિવાસ્થાન 220 અષ્ટલક્ષ્મી એપાર્ટમેન્ટ ચિલ્ડ્રન યુનિવર્સિટી પાસે સેક્ટર 20 ખાતેથી મુક્તિધામ સેક્ટર 30 ખાતે સાંજે 5:00 વાગે નીકળશે