મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાશિવરાત્રી નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે

Spread the love

    મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી મહાશિવરાત્રી નિમિત્તે સુરસાગર તળાવ, વડોદરા ખાતે આજે તા. ૧૧ માર્ચના રોજ યોજાનાર શિવજી કી સવારી અને શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણથી આભૂષિત કરવાના મહાકાર્યમાં ભાગ લેશે.

ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી રૂપાણી સૂરસાગર તળાવ ખાતે સાંજે ૭.૦૦ કલાકે યોજનાર મહાઆરતીમાં પણ સહભાગી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com