ગાંધીનગર મનપાના બસ સ્ટેન્ડમાં આચાર સહિતા કેમ નહીં?

Spread the love

Gj 18 ગાંધીનગર ખાતે ગાંધીનગરમનપા ની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે આચાર સહિતા ના ધજજીયા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે, હમણાં જ બનેલા બસ સ્ટેન્ડ ઉપર તાત્કાલિક તકતીઓ લાગીગઈ, ત્યારે ગાંધીનગર મનપાનાં જે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, તેમાં પોઇન્ટ નું બસસ્ટેન્ડ તો ફક્ત અડધો કલાક માટે જ કર્મચારીઓ આવે છે, બાકી આલીયા માલીયા,જમાલીયાઓ નું  રહેઠાણ જેવું થઈ ગયું છે, ગાંધીનગરમનપા ની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે નામોની તકતીથી લઈને તમામ ચૂંટણીપંચ આચારસહિતા ના નિયમ થી ઉતારી દે છે. તો આ શું ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com