ચિંતન શિબિરમાં મોટી બબાલ, નવી બેઠકની કરી જાહેરાત

Spread the love

 

 

ગાંધીનગરમાં મળેલી બેઠક બાદ PAAS કન્વીનર જયેશ પટેલને બેઠકથી દૂર રખાતા નવી જાહેરાત કરવામાં છે. Patidar ના મુખ્ય કન્વીનરોની નવી બેઠક મળશે. ઘણા મુખ્ય કન્વીનરોને આમંત્રણ ન હોવાનું જયેશ પટેલે કહ્યું છે. હાર્દિક પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો હતો તેવું પણ જયેશ પટેલનું કહેવું છે.

બેઠકમાં Hardik Patel આંદોલનનો ચહેરો હોવા છતાં પણ આયોજનથી દૂર રખાયા હતા. આ આયોજનથી અજાણ રાખવામાં આવ્યા હતા. Patidar Samaj એ હવે નવી બેઠકનું પાટીદાર કન્વીનર જયેશ પટેલે આહ્વાન કર્યું છે. આવનારા સમયમાં નવી બેઠક બોલાવીશું તેવું આહ્વાન કરવામાં આવ્યું છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *