કોરોનાની મહામારીમાં ICU ઓન વ્હીલ્સ ત્વરીત ખરીદ કરવા ડે. મેયર નાઝાભાઇ દ્વારા કમિશ્નરને પત્ર

Spread the love

દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોઇ રાજ્ય હાલ આ કોરોનાથી બાકાત નથી, ત્યારે ય્ત્ન-૧૮ ખાતે પણ રોજરોજના ૨૦૦ કેસો કોરોના પોઝીટીવના આવી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકોએ ગ્રાંન્ટ ખુરશી, બાંકડા માં વાપરી છે. ત્યારે ડે. મેયર નાઝાભાઇ ધાંધરે આજરોજ પત્ર કમિશ્નરને પાઠવીને જણાવેલ છે, કે કોરોનાની મહામારીમા ICU ઓન વ્હીલ્સ ખરીદ કરવા જેથી કોરોનાની મહામારીમાં ય્ત્ન-૧૮  ખાતે આવનારા સમયમાં ૈંઝ્રેં ઓન વ્હીલ્સ જરૂર પડે તેમ છે. જેથી આગોતરૂ આયોજન કરવાથી આવનારા સમયમાં ય્ત્ન-૧૮ની પ્રજાને સગવડ મળવાથી કોરોનાની મહામારીમાં પ્રાથમિક તેને બચાવી શકાય.ડે. મેયર નાઝાભાઇ ધાંધર દ્વારા ૈંઝ્રેં ઓન વ્હીલ્સ આધુનીક એમ્બ્યુલન્સની આવનારા દિવસોમાં જરૂર પડે તેમ છે. ત્યારે ય્ત્ન-૧૮ મનપામાં વપરાતી ગ્રાંન્ટોમાંથી ઓક્સીજન સુવિધા ધરાવતાં ૈંઝ્રેં ઓન વ્હીલ્સ ખરીદ કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com