“મારુ ગામ કોરોના મુક્ત ગામ” હેઠળ કોવિડ કેર સેન્ટરનું રૂબરૂ નિરીક્ષણ કરશે;. વિજય રૂપાણી

Spread the love

 

   

   મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આવતીકાલે તા. ૦૮ મેના રોજ કલોલ તાલુકાના આરસોડિયા ગામમાં તૈયાર કરેલા કોવિડ કેર સેન્ટરની સવારે ૧૧.૦૦ કલાકે મુલાકાત કરશે.
“મારૂ ગામ કોરોનામુક્ત ગામ” અભિયાન હેઠળ ગાંધીનગરના કલોલ તાલુકાના આરસોડિયા ગામની ITIમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રીશ્રી રૂપાણી રૂબરૂ મુલાકાત કરીને જાત નિરીક્ષણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com