મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ એનાયત થશે .

Spread the love

                 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી બુધવાર તા.ર૧ જુલાઇ-ર૦ર૧એ જુનાગઢમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં વિવિધ ડીગ્રી ધારકોને પદવી અને તજજ્ઞતા પ્રાપ્ત છાત્રોને ગોલ્ડ મેડલ્સ એનાયત કરશે.
ર૦૧પમાં સ્થપાયેલી આ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાની ૧૬ર જેટલી કોલેજીસનો સમાવેશ કરવામાં આવેલો છે.
આ કોલેજીસના કુલ મળીને ૩૦,૩૬ર જેટલા યુવા છાત્રોને પ્રથમ પદવીદાન સમારોહ અંતર્ગત પદવીઓ એનાયત થવાની છે
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસના ઓડિટોરિયમમાં બુધવારે તા.ર૧મી જુલાઇએ સવારે ૧૧ કલાકે યોજાનારા આ પદવીદાન સમારંભમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આ અવસરે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની નવિન વેબસાઇટનું લોન્ચિંગ પણ કરવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com