નવા રીસર્ચ મુજબ મુંબઈ 2050 સુધીમાં દરીયામાં સમાઈ જશે

Spread the love

દરિયાની સપાટી-જળસ્ત૨માં વૃધ્ધિ અંદાજ ક૨તા ત્રણ ગણી વધુ ઝડપે થઈ ૨હી છે અને મુંબઈ સહિતના અનેક દિ૨યાકાંઠાના શહેરો ૨૦પ૦ સુધીમાં સમુમાં સમાઈ જવાનો ખતરો હોવાનો ચોંકાવનારો ખુલાસો નવા રીસર્ચમાં ક૨વામાં આવ્યો છે.
સમુમાં વધતુ જળસ્ત૨ દુનિયાના અનેક શહેરો માટે ખતરારૂપ હોવાના અત્યા૨ સુધી રીપોર્ટ આવતા ૨હયા હતા. પરંતુ હવે નવા રીચર્સ રીપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે અત્યા૨ સુધીના અંદાજ ક૨તા ખતરો ત્રણ ગણો અધિક છે. મુંબઈનો એક મોટો ભાગ ૨૦પ૦ સુધીમાં સમુદ્રમાં સમાઈ જશે. વિશ્ર્વના અનેક શહેરો માટે આવો ખતરો છે.
ન્યુયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યુ છે કે સેટેલાઈટ મા૨ફત સચોટ આંકડાકીય વિગતોના આધારે આ રીસર્ચ ક૨વામાં આવ્યું છે.

અત્યા૨ સુધી જે અંદાજ મુકાતો હતો તેના ક૨તા ખતરો ત્રણ ગણો વધુ છે. વિશ્ર્વના સાગ૨કાંઠાના શહેરોમાં વસતા લોકોની સંખ્યા ૧પ કરોડ અંદાજવામાં આવી છે જે પ્રભાવિત થઈ શકે છે.
રીપોર્ટમાં જણાવાયા મુજબ સૌથી વધુ ખતરો દક્ષિણી વિયેતનામ પ૨ છે. ૨૦પ૦ સુધીમાં આ ક્ષેત્રના ૨પ ટકા અર્થાત બે કરોડ લોકો પ્રભાવિત થશે. અહીંનું આર્થિક પાટનગ૨ હોશી મિન્હ શહે૨પણ સંપૂર્ણપણે દિ૨યામાં સમાઈ જશે.
૨૦પ૦ સુધીમાં દરિયાકાંઠાના શહેરોમાં વધારો થશે પરંતુ તેને લક્ષ્‍યમાં લેવામાં આવી નથી. ૧પ કરોડ લોકો પ્રભાવિત થવાના અંદાજમાં વસતી વધારાના મુદ્દાને ધ્યાને લેવાયો નથી.
ભા૨ત માટે પણ ખતરી ઓછો નથી ભા૨તના આર્થિક પાટનગ૨ એવા મુંબઈને ખત૨નાક શ્રેણીમાં ગણવામાં આવ્યુ છે. ૨૦પ૦ સુધીમાં મુંબઈ દેશના નકશામાંથી સાફ થઈ જશે.
થાઈલેન્ડમાં ૨૦ ટકા વસતી દરિયા કિનારા પ૨ ૨હે છે તે જળસ્ત૨થી પ્રભાવિત થશે. અગાઉના અંદાજમાં માત્ર એક ટકા વસતીને અસ૨ થવાનું દર્શાવવામાં આવ્યુ છે. આ સિવાય ઈરાન, ચીન, પાકિસ્તાન જેવા દેશો માટે પણ ખતરી દર્શાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com