બોપલ-ઘુમાની સમસ્યાઓ પર અમિત શાહનો ‘લોક દરબાર’! 27 ઓગસ્ટે આંબલી-બોપલ-ઘુમા પહોંચશે ગૃહમંત્રી, વરસાદમાં બેટ બનેલા વિસ્તારનો લેશે હિસાબ

Spread the love

ગૃહમંત્રી અમિત શાહ 27 ઓગસ્ટે કરશે લોક દરબાર કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં તેમના સંસદીય વિસ્તારમાં કરશે લોક દરબાર રક્ષાબંધન પહેલા અમિત શાહ સંસદીય વિસ્તારમાં જાણશે લોકોની સમસ્યા 27 ઓગસ્ટે આંબલી, બોપલ, ઘુમા વિસ્તારની સમસ્યાને લઈને લોક દરબાર ચાલુ સીઝનમાં ભારે વરસાદમાં બોપલ અને ઘુમા બેટમાં ફેરવાયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *