મુખ્યમંત્રી અને વિધાન ગૃહના નેતા વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાની સ્થિતિમાંથી નાના વેપારીઓ,…
Author: Manav Mitra
ગુજરાતની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત અને રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનશે : પ્રદિપસિંહ જાડેજા
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સીમાઓ પસાર…
કોરોનાથી બચવા રાજયમાં વાયરસ શુટ આઉટની ધૂમ ખરીદી, આ વસ્તુ યોગ્ય છે કે કેમ? જાણો અભિપ્રાય
કોરોના વાયરસના પગલી અનેક ચીજવસ્તુઓ બજારમાં આવી ગઈ છે, ત્યારે હવે લોકો ઇમ્યુનિટી તરફ વધુ વળી…
દેહ વ્યાપાર કાયાના સોદા કરવા એ કાયદાની દ્રસ્ટીએ અપરાધ નથી : મુંબઈ હાઇકોર્ટ
દેશમાં કોરોનાવાયરસ પછી અર્થતંત્રથી લઈને લોકોને ઘર ચલાવવાના અત્યારે ફાંફા પડી ગયા છે, ત્યારે લોકડાઉનમાં સેક્સ…
કોરોના મહામારીમાં ગરબા ક્લાસીસોના ધંધા ચોપટ
રાજ્યમાં જ નહીં પણ દેશમાં કોરોના એ કાળો કેર વર્તાયો છે. ત્યારે રોજબરોજના કેસોમાં વધારો થતો…
આત્મનિર્ભર ગુજરાત સહાય’ યોજના માત્ર ૨ ટકા વાર્ષિક વ્યાજ દરથી લોન આપતી ગુજરાતના ઇતિહાસની સૌ પ્રથમ યોજના : વિજય રૂપાણી
મુખ્યમંત્રી અને વિધાન ગૃહના નેતાશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાની સ્થિતિમાંથી નાના વેપારીઓ,…
સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમેઃ- ઊર્જા મંત્રી સૌરભ પટેલ
ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ઘર વપરાશના વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકે સૂર્ય…
ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર: કૃષિ મંત્રી આર. સી. ફળદુ
કૃષિ મંત્રી આર. સી. ફળદુએ કહ્યું કે, ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને…
સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત રૂા. ૧૦ લાખથી વધારી રૂ. ૨૫ લાખ કરવામાં આવી : પ્રદિપસિંહ જાડેજા
રાજયમાં હવે સીટી સિવિલ કોર્ટ અને અન્ય દિવાની કોર્ટોનું કામનું ભારણ ઘટે તથા લીટીગન્ટ્સને વધુ સરળતા…
રાજ્યમાં ગેરકાયદેસર રીતે થતા દસ્તાવેજ પર રોક લગાવવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધારઃ કૌશિક પટેલ
મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલની સરકાર…
ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ ચેતી જજો – સરકાર આવા લોકોને સાંખી લેશે નહી : મહેસૂલ મંત્રી કૌશિક પટેલ
મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે…
કોરોનાવાયરસના દર્દીને ફરી કોરોના જકડી લેતા હોવાના કિસ્સા સામે આવ્યા
દેશમાં ડોકટરો ધ્વારા એવુ મંતવ્ય આપી રહ્યા છે કે, એકવાર કોરોના થયા બાદ બીજીવાર કોરોના થતો…
PM ધ્વારા આ 7 રાજ્યોને લોકડાઉનને લઈને આ આપી સલાહ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી કોરોના વાયરસની જે હાહાકાર મચ્યો છે, તે બાબતે સંપૂર્ણ ધ્યાન કોરોનાથી નાગરિકોને બચાવવા…
લોકડાઉનનું અફવાબજાર ગરમ થતાં ગૃહમંત્રાલયે આદેશ કરીને રાજ્ય કેન્દ્રની મંજૂરી વગર લોકડાઉન કરી શકશે નહીં?
દેશમાં કોરોનાનો કહેર અને સંક્રમણ ની સંખ્યામાં તોતિંગ વધારો થતાં અને દુનિયાના એક દેશ ધ્વારા લોકડાઉન…
બાળશ્રમિકો તથા કિશોરશ્રમિકોને કામે રાખતા માલિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે : શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર
શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે ધબકતુ અને વ્યાપક રોજગારી પુરી પાડતું…