ગુજરાત કેડરના 10 અધિકારીઓની બદલાની ઓર્ડર નીકળ્યાં,… વાંચો લિસ્ટ

લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યની સરકાર દ્વારા મહત્ત્વના પદ પર બદલી બઢતીનો દોર જોવા મળ્યો છે. ગુજરાત…

ગુજરાત સરકાર દ્વારા ૪ હજારથી વધુ ગ્રાહક ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો

રાજ્ય સરકારે ગ્રાહકોની સુરક્ષા તથા તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે અનેકવિધ પગલાં ભર્યા છે. આ…

વડાપ્રધાને કહ્યું, મોદીએ સરકારી તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે, દરેક ને સપનાનું ઘર મળશે….

જરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત મકાન મળ્યાં બાદ પોતાના દીકરા-દીકરીનાં સગપણ માટે સારા ઘરનાં માગાં આવી…

‘ગામ ચલો’ અભિયાન : સાબરકાંઠા જિલ્લામાં ભાજપનાં જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ગામડે પહોંચી ગયા…

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ ‘ગામ ચલો’ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા…

અમદાવાદમાં યુવતીને ઢોર માર મારતાં ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચી, પોલીસ જવાબ ના આપતી હોવાનો આક્ષેપ…

સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 30 વર્ષીય દલિત યુવતીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે.…

પોલીસ વાળા પણ નોકરી માંથી રજા લેવાં કેવી બનાવટ કરે છે.. વધું 4 પકડાયાં, વાંચો કેવા બહાનાં બનાવ્યાં…..

ગાંધીનગરમાં ગુજરાત પોલીસ કરાઇ એકેડમીમાં સગાઈની ખોટી પત્રિકા બનાવી રજા મેળવનાર તાલીમી પીએસઆઇને પાણીચું આપી દેવામાં…

જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમ દરમીયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો..,

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર…

SOG એ બનાવટી નંબર પ્લેટો વેચવાનું રેકેટ ઝડપી પાડ્યું

મહેસાણામાંથી નકલી નંબર પ્લેટો વેચવાનું કૌભાંડ ઝડપાયુ છે. જેમાં RTO ની HRSP વાળી નંબર પ્લેટો ઝડપાઇ…

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે રાજ્ય વિધાનસભામાં જણાવ્યું કે, ગુજરાત પોલીસે છેલ્લા બે વર્ષમાં ₹5,338 કરોડની કિંમતનું 32,590 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાત પોલીસે છેલ્લા બે વર્ષમાં ₹5,338 કરોડની કિંમતનું 32,590 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે, તેમ ગૃહ…

17મી લોકસભા દ્વારા દેશ પરિવર્તનનો અનુભવ કરી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે દેશ 17મી લોકસભાને આશીર્વાદ આપતો રહેશે : પીએમ મોદી

આજે સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. ત્યારે આજે અયોધ્યા રામમંદિરને લઈને આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં…

Gj ૧૮ના ભકતજનો માટે અંબાજીયાત્રા વિનામૂલ્યે લઈ જવા વાંચીલો તારીખ, સમય, અને સ્થળ, ચોકકસ ઉપડે છે.. એ હાલો હાલો.. અંબાજી..

વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી આવાસોનું લોકાર્પણ,..

ગાંધીનગર જિલ્લાના ૩ હજાર કરતાં વઘુ પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. સરકારની વિવિઘ આવાસ…

ગાંધીનગર જિલ્લામાંથી તા 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 70 થી વધુ બસ દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી દર્શન માટે નિ:શુલ્ક લઈ જવાશે

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આગામી તા. ૧૨ મી ફેબ્રુઆરી થી…

મારો પતિ મને કહેતો કે, તું વાંદરા જેવી લાગે છે તારી સાથે મારે રહેવુ નથી, વડોદરામાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી

વડોદરામાં એક પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પરિણીતાએ…

આસ્થા ટ્રેનથી અયોધ્યા જતા વડોદરાના ભાવિકને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો

રામ ભક્તો માટે સરકાર દ્વારા હાલ ખાસ આસ્થા ટ્રેન દોડાવાઈ રહી છે. ત્યારે આ આસ્થા ટ્રેનમાં…