યુવાનોને મેયર બનાવ્યા પણ કામમાં કચાશ હશે તો નહીં ચલાવી લઉ ઃ ચંદ્રકાન્ત પાટીલ

Spread the love

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા વડોદરાના મેયર ની કામગીરી ને લઇને આપેલા નિવેદનોને ભારે ચકચાર મચાવી છે તમે કહ્યું કે કેયૂર ને મેયર બનાવ્યા પછી લાગ્યું યુવાન છે ઝડપી ર્નિણય લેશે પરંતુ આવી દિલ્હી કામગીરી ચાલશે નહીં મીટીંગો બંધ કરી કામ શરૂ કરવાની તેમણે શિખામણ આપી હતી.સીઆર પાટીલે આ ઉપરાંત કાર્યકરોને ચૂંટણીની કામગીરીમાં લાગી જવાની સલાહ આપી હતી. તેમણે વડોદરા મેયરની કામગીરીને લઇને પણ વાત કરી હતી. તેમણે કહ્યું નિયર બનાવ્યા ત્યારે લાગ્યું કે ઝડપી ર્નિણય લેશે પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, મેર કેયુર રોકડિયા યુવાન છે, એટલે મેયર બનાવે મીટીંગ બંધ કરી જલદી કામે લાગી જાય, આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર દેખાવી જાેઈએ નહીં, ભિક્ષુકો મંદિરમાં દેખાવા જાેઈએ નહીં, મીટીંગ બંધ કરી કામ પર લાગી જવું તેવી તેમની સલાહ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *