કોરોનામાં કર્ફ્યુની સ્થિતિ માં ૧૪ જેટલા લોકોને નાઈટ કર્ફ્યુ થી મુક્તિ

Spread the love

કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે નવ વાગે પર પડી જાય અને સવારે 06:00 સુધી ત્યારે ૧૪ જેટલા સેવા કરતી અને સિદ્ધિ સંકળાયેલી કરતી માંથી મુક્તિ આપેલ છે તેમાં તબીબી સાથે સંકળાયેલા, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ સાથે સંકળાયેલા લોકોને મુક્તી આપવમાં આવી છે. આ સાથે ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસ સાથે સંકળાયેલા લોકો, મીડિયા, પેટ્રોલપંપ સાથે સંકળાયેલા લોકો, પોસ્ટ અને કુરિયર સાથે સંકળાયેલા લોકો, સિક્યુરિટી સેવા સહિત અલગ અલગ 14 કામગીરી સાથે સંકળાયેલા લોકોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *