અમીત શાહ આજે રીવરફ્રન્ટ ખાતે મહાત્મા ગાંધીના ભીતચીત્રનું અનાવરણ કરશે.

Spread the love

અમદાવાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ઉતરપ્રદેશનો ચૂંટણી પ્રચાર પ્રવાસ પુરો કરીને આજે અમદાવાદમાં છે. તેઓ પોતાના મતક્ષેત્ર ગાંધીનગરમાં મહાત્મા ગાંધીના નિર્વાણ દિને સાબરમતી રીવરફ્રન્ટ અને કુલ્લડમાંથી નિર્મિત મહાત્મા ગાંધીના ભીતચીત્રનું અનાવરણ કરશે.આ ભીતચીત્ર ખાદી એન્ડ વિલ્લેજ ઈન્સ્ટીટયુટ કમીશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આજે સવારે 10 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય લઘુ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભારત સરકારના લઘુ ઉદ્યોગ વિભાગના રાજયમંત્રી ભાનુ પ્રતાપસિંઘ વર્મા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજરી આપશે. શાહ તેમના મતક્ષેત્રના અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com