કોરોના મૃતકોના વારસદારોને ન્યાય અપાવવા જગદીશનું જાેર, કાર્યકરોનો શોર, શાસકપક્ષ સામે વોર,

Spread the love


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ આજરોજGJ-18 ખાતે કોરોનાના મૃતકોના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય મળે તે સંદર્ભે GJ-18 જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા મોટી સંખ્યામાં કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, સાથે ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પ્રદેશ ઉપપ્રમુખ ગીતાબેન પટેલ,ધારાસભ્ય (માણસા) સુરેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડ, જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, પ્રદેશના હિંમાશુ પટેલ, નિશીત વ્યાસ, નગરસેવક અંકીત બારોટ, શહેર પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ જિલ્લા સદસ્ય અરવિંદ સિંહ સોલંકી, શનાભાઇ ચૌંધરી, સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
કોરોના મૃતકોના વારસદારોને ન્યાય મળે તે હેતુથી જગદીશભાઇએ જાેર માર્યું હોય તેમ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com